Blog About Us

વૈકુંઠ ચતુર્દશી

ભગવાન વિષ્ણુએ આ વ્રત કર્યું અને ભગવાન શિવ પાસેથી તેમનું ચક્ર ભેટમાં મેળવ્યું. આ વ્રતનું મહત્વ ઘણું વધારે છે. ભગવાન શિવ કેવી રીતે તેમના વ્રત માટે ભગવાન વિષ્ણુથી પ્રભાવિત થયા તેની વાર્તા સાંભળો.
99 Episodes
1 2 3 10